Home /
Uncategories /
TEA IS IMPORTANT BUT SOME BAD EFFECT OF OVER DRINK
TEA IS IMPORTANT BUT SOME BAD EFFECT OF OVER DRINK
DRINK ANY THING BUT ON LIMIT OF BODY ,IT MAY BE EFFECTED

- *ચા ના શોખીનો હોય તો જરુર વાચજો*
- ☕ચા ગરમી વધારે .
- ચા પીવાથી વિટામીનો નાશ થાય છે.
- ☕ ચા થી સમરણશક્તિ નબળી પડે લિવરમાં ખરાબ અસર થાય છે.
- લોહીની ઉષ્મા મંદ
- સ્નાયુમાં ગરબડ થાય છે.
- અનિંદ્રા ની ફરિયાદ રહે છે.
- દાંત ખરાબ થાય છે. ચા બનાવતાં સ્ટોલમાં વાસણ સાફ કર્યા વગર વારંવાર ચા બનાવવાથી ચા ઝેરી થઈ જાય છે. અને બજાર મા ચા એલ્યુમિનિયમના વાસણમાં બનાવવામાં જે નુકશાનકારક છે.
- વધારે સમય થર્મોશમાં રાખેલ ચા નુકશાનકારક છે.
- સૌથી વધારે અમ્લ ચ્હામાં હોય છે. ચ્હામાં માંસ કરતાં પણ આઠ ગણો વધારે તેજાબ છે.
- ભોજન વિશેષજ્ઞ ડો. હેગ MD લખે છે કે “ સંસારનાં વિષમય ખાધ પદાર્થોની યાદીમાં ચ્હાનું સ્થાન સૌથી પ્રથમ છે.”
- “ચ્હા દારુ કરતા પણ વધારે નુકશાનકારક છે.” : ડો. ઓ. ડી. નેક
- ચા પીવાથી ભૂખ મરી જાય છે. પછી કબજિયાત, માથામાં ચક્કર અને બેભાન થવાનું આક્રમણ શરુ થાય છે.
- “ચ્હા પીવાથી આંખ નીચે કાળાશ અને માનસિક ઉદાસીનતા આવે છે” ડો. જે. ડબ્લયુ. મારટિન
- “બાળકોને ચ્હા પીવડાવવો દારુ કરતા પણ વધારે નુકશાનકારક છે.” : ડો. લીલા કલાઈસ્ટ પ્રોફેસર મેંડલ
- “ચ્હામાં યુરિક એસિડ, ઓકઝોલિક એસિડ, ટેનિક એસિડ, થીન અને વોલટાઈલ વગેરે અત્યંત નુકશાનકારક અમ્લ છે.
TENIN : વાયુ પ્રકોપ કરે .Nervous System ( નાડી સંસ્થાન )ને નબળી કરે . ટેનિન આંતરડા, મોઢા, જઠરમાંથી થતી પાચનક્રિયાને નબળી કરે . ચ્હાના સેવન થી કબજિયાત તથા આંતરડામાં mucus ( મસા ) ની વ્રુધ્ધિ થાય.
- VOLATILE OIL :ઉંઘનો નાશ કરે .આંખના રોગ થાય.
- OXIDIC ACID : તેજાબ છે
THANKS FOR VISIT
Popular
-
*પંચાયત તલાટી કમ મંત્રી, કલાર્ક તેમજ તમામ સ્પધાૅત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી* www.edumahiti.com *પંચાયતી રાજ ભાગ -1 થી 10* *created by:જર...
-
લોટ દળાવા જતી માસી ના દયણાં ના ડબ્બા ઉપર #JIO# લખેલું જોઈ રઘલો ચક્રી ખાઈ ગયો "હે માસી,આ જિયો વાળા ડબ્બા પણ ફ્રી માં આપે ?" માસી ...
-
-
આઈ પી એલ ૨૦૧૭ કાર્યક્મ તારીખ મેચ સમય ૫ - ૪ હેદરાબાદ - બેંગલોર ૮:૦૦ ૬ - ૪ પુણે - મુંબઇ ૮:...
-
15 MARCH IS THE WORLD CONSUMER DAY DO KNOW YOUR ABOUT THIS DAY ...
-
*હમેશાં એ જ સબંધ તૂટી જાય છે* *જેને સાચવવા કોઈ એકલી વ્યક્તિ કોશિશ કરે છે.....* -----------------------------------------------------------...
-
SBI કસ્ટમર્સે એકાઉન્ટમાં રાખવું પડશે મિનિમમ બેલેન્સ, નહીં તો દંડ ભરવા રહેજો તૈયાર૧લી એપ્રિલથી નવો નિયમ અમલી : શહેર - ગામડા માટે અલગ કાયદાનવી...
-
-
*New section 269ST in Income tax - accepting Rs.3,00,000/- cash -applicable as under* 1. If u accept 3L or more from same person *...
-
0 comments:
Post a Comment